
Rahul Gandhi On RSS-BJP : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આયોજિત સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીની ભૂતકાળની ખામીઓ સ્વીકારવાની સાથે કેન્દ્ર સરકાર અને RSS પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દલિતો, પછાતો અને આદિવાસીઓની ભાગીદારીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓની આકરી ટીકા કરી છે.
‘જો જવાહરલાલ નેહરુ જીવિત હોત તો…
