By Dharmesh Prajapati

વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી કાળુ ગબ્બા રાઠોડ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ અકસ્માત નથી, પણ હત્યા છે.
Breaking News & Latest Updates
By Dharmesh Prajapati

વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી કાળુ ગબ્બા રાઠોડ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ અકસ્માત નથી, પણ હત્યા છે.