
– ઈરાન-ઈઝરાયેલના યુદ્ધની ઝાળ : એલપીજીનું ઉત્પાદન ૧૦ ટકા વધારવા આદેશ, એસ્મા લાગુ
– કેન્દ્ર સરકારની એલપીજી, સીએનજી, પીએનજીને પ્રાથમિક્તા ખાતર ક્ષેત્રને 70 ટકા, અન્ય ઉદ્યોગોને 80 ટકા ગેસ અપાશે
– દેશમાં ગેસ પૂરવઠાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી નિર્દેશો આપ્યા
– એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસનો રૂ. 400નો ફ્યુઅલ સરચાર્જ વસૂલવા નિર્ણય, ડોમેસ્ટિક ફ્લાઈટ મોંઘી થશે
નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે.
