
– ભારત પાસે ક્રૂડનો પૂરતો સ્ટોક પણ એલપીજીની અછત
નવી દિલ્હી : સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઇ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે.
૨૦૨૪-૨૫માં ભારતમાં ૩૧.૩ મિલિયન ટન એલપીજી વપરાયો હતો.
