Ahmedabadના સુભાષબ્રિજને લઇ મહત્વના સમાચાર, 9 મહિનામાં બ્રિજ ચાલુ કરવાનું આયોજન

📅 Published: March 5, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદના સુભાષબ્રિજને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગામી 9 મહિનામાં સુભાષબ્રિજ ચાલુ કરવાનું આયોજન કરાયું છે.

હયાત બ્રિજને રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાશે

મળેલી માહિતી પ્રમાણે હયાત બ્રિજને રિપેરિંગ કરી ફરીથી શરૂ કરાશે તથા હયાત સ્ટ્રક્ચરને મજબૂત કરવામાં આવશે

બ્રિજની આજુબાજુ નવી બે લેન

આ સાથે બ્રિજની આજુબાજુ નવી બે લેન બનાવાનું પણ ચાલુ જ રહેશે, 9 મહિનામાં સુભાષ બ્રિજ ચાલુ થઇ જશે તો વાહન ચાલકોને પડતી તકલીફો બંધ થઇ જશે. હાલ વાહન ચાલકોને ડાયવર્ઝનના રસ્તે ફરી ફરીને જવું પડે છે.

આ પણ વાંચો—-     Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *