Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર મિસાઇલ છોડી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

📅 Published: March 5, 2026 | 📂 Category: India National
Use of Indian Ports for War
(IMAGE – IANS)


Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયે(MEA) સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *