અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


CM Mamata Banerjee Letter To EC : બિહારની ચૂંટણીમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અમલ બાદ ભાજપના નેતૃત્વ હેઠળના NDAને જંગી બહુમતીથી જીત મળી હતી. હવે આ જ એસઆઈઆર પ્રક્રિયા પશ્ચિમ બંગાળમાં શરૂ થવાની હોવાથી મુખ્યમંત્રી મમતા બેનરજીની ચિંતામાં વધારો થયો છે.

CM મમતાએ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીને પત્ર લખ્યો

મમતા બેનરજીએ એસઆઈઆર શરૂ થાય તે પહેલા જ કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar)ને એક પત્ર લખીને એસઆઈઆર અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. મમતા બેનરજીએ આ પત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા એસઆઈઆર પ્રોગ્રામને લઈને ચૂંટણી પંચ સમક્ષ અપીલ કરી છે કે એસઆઈઆરના કારણે બંગાળમાં પરિસ્થિતિઓ ખૂબ જ ખતરનાક તબક્કે પહોંચી ગઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *