વેનેઝુએલામાં પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક ૯૦૦ ને પાર, કાટમાળ નીચે ફસાયેલા હજારો લોકોને બચાવવા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન તેજ: ૫૦,૦૦૦ થી વધુ લોકો ગુમ; ભારે મશીનરીની અછત વચ્ચે લોકો પોતાના હાથે કાટમાળ હટાવવા મજબૂર

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા (Venezuela) દેશમાં આવેલા વિનાશક ટ્વીન ધરતીકંપના (Twin Earthquakes) મહાવિનાશ બાદ ઇમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનેશનલ...
Read More »

ભગવાન શ્રીકૃષ્ણનું નિજ મંદિરથી ફૂલેકુ નિકળ્યું, હજારો ભાવિકો જોડાયા

માધવપુર ઘેડમાં શ્રીજીના પાંચ દિવસના લગ્નોત્સવનો પ્રારંભ આજે રાત્રે બીજુ ફૂલેકું અને કાલે રાત્રે ત્રીજુ ફુલેકું નિકળશે પાંચ દિવસના આ...
Read More »

માધવરાય મંદિર, રૂક્ષ્મણી મંદિર, બ્રહ્મકુંડનાં માત્ર નકશા જ બન્યા

માધવપુર ઘેડમાં નવીનીકરણ માટે 38 કરોડની રકમ મંજૂર કરાઈ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા શૌચાલય પણ ખખડધજ માધવપુરને પ્રવાસન ક્ષેત્રે...
Read More »

Lunawada: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે જનઆક્રોશ, મોહમ્મદ યુનુસનું પૂતળા દહન

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા હિંસક હુમલા અને અત્યાચારોના પડઘા હવે ગુજરાતના લુણાવાડા નગરમાં પણ જોવા મળ્યા છે....
Read More »

Madhavpur: માધવપુરની ચોપાટીએ ભારતીયસેના દ્વારા એક્સરસાઇઝ યોજાશે

માધવપુરના દરિયા કિનારે ભારતીય સેનાની ટ્રી સર્વિસ એક્સરસાઇઝ યોજાનાર હોવાથી દરિયા કિનારે અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. માધવપુર દરીયા...
Read More »

Lunawada: એસટી ડેપોમાં માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો, નશામાં વાહન ચલાવતા ડ્રાઇવરોને અપાઈ કડક ચેતવણી

મુસાફરોની સુરક્ષા અને નિગમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું...
Read More »

Lunawada: નીલગાયે અડફેટમાં લેતા રિક્ષાનો ફૂરચો બોલી ગયો, ચાલકને ઇજા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા આસપાસના ગ્રામ્ય માર્ગો પર વન્ય પ્રાણીઓ, ખાસ કરીને નીલગાયોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં...
Read More »

Lunavada: યુવાનો માટે પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહીસાગર જિલ્લાના યુવાનો પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરી શકે તે હેતુથી આજે પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા પોલીસ, પ્રાયોજના...
Read More »