અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હિન્દુ-શીખ ભાઈઓને કેમ પાછા બોલાવી રહી છે? સામે આવ્યું કારણ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized

India Afghanistan Relations

India Afghanistan Relations: અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝી ભારતના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે ભારતીય કંપનીઓને તેમના દેશ અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે. અઝીઝીએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગને આગળ વધારવા માટે એક સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું વચન આપ્યું.

શીખ અને હિન્દુ સમુદાયના લોકોની સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન

અફઘાન મંત્રીએ અનેક ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો જ્યાં બિઝનેસ પાર્ટનરશિપ માટે મહત્ત્વની તકો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *