અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સામાન્ય બાબતે 21 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો છે. કાર ખસેડવાની બાબતમાં બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવી યુવક પર 15 થી 20 લોકોના ટોળાંએ એટેક કરી દીધો હતો જે  બાદ યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ ‘ઘુવડ ગેંગ’ સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે.

શું છે સમગ્ર મામલો?

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *