અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


વેચાણ દસ્તાવેજની નોંધ નહીં પડવાની તકનો લાભ લઈને

કોર્ટમાં જમીનનો ખોટો સર્ચ રિપોર્ટ રજૂ કરી ૨૦૦૮માં કરવામાં આવેલો દસ્તાવેજ છુપાવ્યો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના અમીયાપુર ગામની સીમમાં આવેલી જમીન પચાવી
પાડવાના ઈરાદે અગાઉ દસ્તાવેજથી વેચી દીધેલી જમીન મૂળ માલિકોએ ફરીથી અન્ય
વ્યક્તિઓને વેચી મારી હોવાની ઘટના સામે આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *