અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરમાં અષ્ટોત્તર પૂજન શરૂ, થોડીવારમાં ધ્વજારોહણ કરશે PM મોદી

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


Ayodhya Flag Hoisting LIVE : આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે. 

અયોધ્યા ધ્વજારોહણ સમારોહની તમામ લાઈવ અપડેટ્સ: 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *