
– વર્ષ-2025 માં ભાવનગર કેન્સર કેસ હોસ્પિટલમાં રોજ સરેરાશ 37 દર્દીઓની ઓપીડી
– વર્ષ-2024 માં 8388 કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, વર્ષ- 2025 માં વધીને 13680 કેન્સરના દર્દીઓ થયાં
ભાવનગર : કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા ૪ ફેબુ્રઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કેન્સરના રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ભાવનગરમાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સર ટી.
