ઇમરાન પર પાક. છોડવાનું શાહબાઝનું દબાણ હોવાનો આરોપ

📅 Published: November 30, 2025 | 📂 Category: Uncategorized


– અદિયાલ જેલમા ઇમરાન ખાનની હત્યાની અટકળો વચ્ચે

– ખાનની બહેનો સહિત પક્ષના સેંકડો કાર્યકરો અદિયાલ જેલ બહાર ધરણા  પર

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ને લઇને તેમની પાર્ટી આંદોલન ચલાવી રહી છે.પાકિસ્તાન તહરીક – એ- ઇન્સાફ જેલમાં બંધ ઇમરાનની સુરક્ષાને લઇને સવાલ ઉઠાવી રહી છે.દરમિયાન તહરીક – એ- ઇન્સાફ સાથે જોડાયેલ સેનેટર ખુર્રમ જીશાન એ મોટો દાવો કર્યો છે.ખુર્રમ જીશાને કહ્યું કે પાકિસ્તાનની સરકાર ઇમરાન ખાન સાથે સમજૂતી કરવામાં જોતરાઇ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *