ઈરાનમાં કંઈક મોટું થવાના સંકેત? ભારત સરકારે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized


India Issues Travel Advisory For Iran : ઈરાનમાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને વધતા જતા તણાવને જોતા ભારત સરકારના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, ભારતીય નાગરિકોએ આગામી આદેશ સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ન કરવી જોઈએ. વિદેશ મંત્રાલયે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકો અને પ્રવાસીઓને અત્યંત એલર્ટ રહેવા આદેશ આપ્યો છે.

બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘વર્તમાન સમયમાં ઈરાનમાં અસ્થિત અસમામાન્ય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *