
– જેમ જેમ ઈરાનમાં મૃતકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તે વાતની પણ આશંકા વધતી રહી છે કે કદાચ ટ્રમ્પ હસ્તક્ષેપ કરી નાખશે
નવી દિલ્હી : ઈરાનમાં આર્થિક સંકટ સામે ઝૂઝી રહેલી જનતાનો વિદ્રોહ શાંત થવાનું નામ લેતો નથી. એપીના રિપોર્ટ પ્રમાણે આ રમખાણોમાં માર્યા ગયેલાઓનો આંક વધીને ૩૫ સુધી પહોંચી ગયો છે. મૃત્યુ આંક વધવાની પણ આશંકા છે. છતાં વિદ્રોહ શાંત થવાનું નામ લેતો નથી.
