
મકરપુરા જશોદા કોલોની માં રહેતા સુશીલાબેન પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા ત્રણ સંતાનો સાથે રહું છું મારા પતિનું અવસાન થયું છે. મારા દિયર અનુપભાઈ હાલોલની કંપનીમાં નોકરી કરે છે. તેઓ તેમના પત્ની અને બાળકો સાથે મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે આમ્રપાલી કોમ્પલેક્ષમાં રહે છે. મારા પતિના અવસાન બાકીઓ અવારનવાર અમારા ઘરે કરવા માટે આવે છે બસ ની તારીખે મારી દીકરી અંશતાની બર્થડે હોય મારા બિયાર માણસ ભાઈ રાત્રે ના 9:30 વાગે અમારા ઘરે આવ્યા હતા. vivo 15 20 મિનિટ બેસીને બર્થ ડે વિશ કરીને ઘરની બહાર નીકળતા હતા હું તેમને જાશે ઘરની બહાર આવી વાતચીત કરતી હતી ત્યારબાદ તેઓ ચાલને રોડ પર ઉતર્યા હતા તે દરમિયાન અમારી બાજુમાં રહેતા રાહુલ યાદવ અને એક વ્યક્તિ આવ્યા હતા રાહુલે મારા દિયર સાથે બોલાચારી કરી તમાશા મારી દીધા હતા, જેથી મેં તેઓને છોડાવ્યા હતા દરમિયાન અનુપભાઈના મિત્રદોલતભાઈ આવી જતા તેઓ વાતચીત કરતા હતા જેથી હું ઘરની અંદર જતી રહી હતી.
