ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા

📅 Published: December 3, 2025 | 📂 Category: Uncategorized

– પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત દ્વારા 

– દબાણોના લીધે માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી

આણંદ : ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે દબાણોને કારણે માર્ગ પર વાહનવ્યવહારમાં અવરોધ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી પંચાયત તંત્ર દ્વારા છ દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. 

ખાખણપુરામાં મહુડી તરફ જતા રસ્તા પરના તેમજ ગ્રામ પંચાયત સામેના કુલ છ જેટલા કાચાં-પાકાં દબાણો ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *