ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


Sri Lanka Ditwah Cyclone : ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ‘દિતવાહ’ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે શ્રીલંકામાં 56 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક વિનાશ વચ્ચે ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ શક્તિશાળી બની શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *