ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized


– ઠંડી વધે તે પહેલા 120થી વધુ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

– આ વર્ષે ઘૂસણખોરીના ચાર પ્રયાસ, આઠ આતંકીઓ માર્યા ગયા, સુરક્ષાદળોની ચાંપતી નજર : બીએસએફ

શ્રીનગર : ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકેમાં અનેક આતંકી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતા એલઓસી પાર કેટલાક આતંકી લોન્ચપેડ હજુ પણ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો બીએસએફના કાશ્મીર ફ્રંટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે કર્યો હતો.  માહિતી મુજબ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પીઓકેમાં સરહદ પાસે ફરી ૭૦ જેટલા લોન્ચપેડ સક્રિય કર્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *