કેન્દ્ર સરકારનો એક નિર્ણય અને હરિયાણા-પંજાબને લાગશે મોટો ઝટકો, જાણો શું છે અનુચ્છેદ 240?

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


What Is Article 240: કેન્દ્ર સરકારના એક નિર્ણયથી હરિયાણા-પંજાબને મોટો ઝટકો લાગશે. કેન્દ્ર સરકાર ચંદીગઢને બંધારણના અનુચ્છેદ  240 હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. તેના માટે સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનું 131મું સુધારો બિલ રજૂ કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય ચંદીગઢના વહીવટને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)સાથે લાવવાનો છે. લોકસભા સચિવાલયના બુલેટિન પ્રમાણે આ બિલનો ઉદ્દેશ્ય ચંદીગઢને બંધારણના  અનુચ્છેદ 240માં સામેલ કરવાનો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *