ગંભીર અને અજિત અગરકરને BCCIનું તેડું! ટેસ્ટમાં નિષ્ફળતા મામલે આપવા પડશે જવાબ?

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


BCCI Summons Gautam Gambhir Ajit Agarkar: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર સહીત ટીમ મેનેજમેન્ટની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી. આ બેઠક બુધવારે રાયપુરમાં થશે. આ જ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ છે. આ બેઠક મેચ પહેલા યોજાશે. એક અહેવાલ પ્રમાણે બોર્ડ ગંભીર અને અગરકર પાસેથી ટેસ્ટ ક્રિકેટની વ્યૂહરચના, ટીમ પસંદગી અને સિનિયર ખેલાડીઓ સાથે મેનેજમેન્ટના સંબંધો અંગે સ્પષ્ટતા માગશે. આ બેઠકમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ સાથે ટીમ મેનેજમેન્ટના વર્તન અને વાતચીત અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *