ગુજરાતમાં 'SIR' ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ!

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized


Gujarat SIR : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની ડિજિટાઇઝેશનની 90 ટકા કામગીરી પૂરી થઇ છે. નવી મતદાર યાદી જારી થશે ત્યારે ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાઇ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે 15.58 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, 21.86 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત જ્યારે 2.68 લાખથી વધુ મતદારો રિપિટેડ એમ કુલ 40.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *