
કલોલ પંથકમાં ગઠિયાઓનો વધતો જતો તરખાટ
યાત્રામાં જોડાયેલા બે વ્યક્તિઓના પાકીટ પણ ચોરાયા ૩.૫૦ લાખની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ આદરી
ગાંધીનગર : કલોલ તાલુકાના છત્રાલ ગામમાં ત્રિ દિવસીય રામજી મંદિરના
પુનથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રા દરમિયાન ગઠીયાઓ પણ
