જોહાનીસબર્ગમાં અંધાધુંધ ગોળીબાર 10ના મોત, 10થી વધુ લોકો ઘાયલ

📅 Published: December 22, 2025 | 📂 Category: Uncategorized


10થી વધુ હુમલાખોરો નાગરિકો પર તુટી પડયા

મહિનામાં બીજો સામૂહિક નરસંહાર, ૬ ડિસેમ્બરના હુમલામાં પણ બાળક સહિત 12 લોકોનો ભોગ લેવાયો હતો

જોહાનીસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં જોહાનીસબર્ગની પાસે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૦નાં મોત થયાં છે. અન્ય ૧૦ને ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. એએફપીએ પોલીસના હવાલે આ માહિતી આપી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *