
ગાંધીનગર શહેરમાં જળકાંડના જવાબદારો સામે માનવવધનો ગુનો
દાખલ કરો
કમિશનરની કચેરીમાં પહોંચી દૂષિત પાણી ભરેલા માટલા ફોડયાં ઃ
સાત દિવસમાં નિરાકરણ નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરાશે ઃ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરો મારફતે
શુદ્ધ પાણી પૂરું પાડવામાં તેવી માંગણી
