ડ્રેનેજ ચેમ્બરમાં પડી જવાથી યુવકનું મોત નીપજતા એડિ. આસિ.ઈજનેર સસ્પેન્ડ

📅 Published: December 29, 2025 | 📂 Category: Uncategorized

શહેરની માંજલપુર પાણીની ટાંકી પાસે ભૂગર્ભ સંપ સફાઈ બાદ મેનહોલ બંધ ન કરાતા એક વ્યક્તિનું મોત નીપજતાં મ્યુ. કોર્પોરેશનની તપાસમાં ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવનાર મ્યુ.કોર્પોરેશનના એડિ. આસિ. ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે નાયબ કાર્યપાલક ઈજનેરને શોકોઝ નોટિસ પાઠવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *