…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


India-Bangladesh Relations: બાંગ્લાદેશે 17મી ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલ છે. ઢાકાએ આ કાર્યક્રમ માટે 13 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું છે, અને ભારતને પણ જાણ કરવામાં આવી છે. જોકે, પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત તે જ દિવસે મુંબઈમાં થવાની છે. તેથી, સંકેતો મળી રહ્યા છે કે વડાપ્રધાન ઢાકા જશે નહીં અને ભારત સરકારના વરિષ્ઠ પ્રતિનિધિ સમારોહમાં હાજરી આપી શકે છે.

મુંબઈમાં મોદી-મેક્રોન મુલાકાતને પ્રાથમિકતા?

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *