ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓની નફામાં વૃદ્ધિ 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી રહી

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પ્રારંભિક પરિણામો કંઈક અંશે નિરાશાજનક છે, કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ઘટાડાના ફાયદો હોવા છતાં, નફામાં વૃદ્ધિમાં ઘટાડો થયો છે અને આવકમાં માત્ર એક અંકમાં વધારો થયો છે. આઈટી કંપનીઓ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નબળા પ્રદર્શનથી નફા પર અસર પડી છે, જ્યારે બેંકો આવક વૃદ્ધિમાં પાછળ રહી છે.

અત્યાર સુધી, ૧૪૩ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ કંપનીઓનો સંયુક્ત નફો પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં માત્ર ૩.૫ ટકા વધ્યો છે, જે FY૨૦૨૫માં ૧૧.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *