
વડોદરા : અવધુત ફાટક પાસે
વિશ્વામિત્રી રોડ પર ફૂટપાથ પર સૂતેલા શ્રમિક પરિવાર પર નશાની હાલતમાં કાર
ચડાવી દેતા ચાર વર્ષના માસૂમ બાળકનું મોત નિપજાવવાના ચકચારી કેસમાં સંડોવાયેલા
આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે
ચુકાદામાં નોંધ્યું હતું કે, ગરીબ લોકો ફૂટપાથ પર સૂતા હોય તેનો અર્થ એ નથી
