દિતવાહ વાવાઝોડું: આગામી 24 કલાક 'ભારે', વડોદરાથી પણ NDRF ટીમો ચેન્નઈ રવાના

📅 Published: November 29, 2025 | 📂 Category: Uncategorized

Cyclone Ditwah

IMD Warns of Cyclone Ditwah Landfall on Nov 30 : શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 123 પહોંચ્યો છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. 

1.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *