'દિતવાહ' વાવાઝોડું: શ્રીલંકામાં ઠેર ઠેર તારાજી, મૃત્યુઆંક વધીને 90 પહોંચ્યો; 100 ગુમ

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized

Ditwah Cyclone

Ditwah Cyclone Kills 90 in Sri Lanka : દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ઠેર ઠેર તબાહી મચાવી છે. ગઇકાલથી જ ભારે પવન સાથે વરસાદ અને પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 90 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો હજુ પણ ગુમ છે. 

વાવાઝોડાના કારણે શ્રીલંકામાં કેટલું નુકસાન થયું? 

– ઓછામાં ઓછા 90 લોકોના મોત, 100થી વધુ હજુ ગુમ 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *