નાઇજીરિયા : સશસ્ત્ર આતંકીઓના ગોળીબારથી 40થી વધુ માર્યા ગયા છે : રેલ.ફા.સ્ટીફન કબીરાથ

📅 Published: January 5, 2026 | 📂 Category: Uncategorized


– સહરાની દક્ષિણે રહેલાં દેશોમાં વારંવાર હુમલા થાય છે

– બોરગુ સ્થાનિક સરકારી કોલોનીમાં આતંકીઓએ ગોળીબારોને લીધે કાસુવાન-દાજી ગામમાં હુમલો કરી આતંકીઓએ ઘરોને આગ લગાડી

નવી દિલ્હી : ઉત્તર પશ્ચિમ નાઇજીરીયામાં આવેલાં કાસુવાન-દાજી ગામમાં રવિવારે સાંજે આતંકીઓએ અચાનક ગોળીબારો કરતાં ૩૦ના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતાં. આતંકીઓએ ઘરોને આગ લગાડી દીધી હતી અને યુવતીઓ સહિત અનેકનાં અપહરણ કર્યાં હતાં. પોલીસે પણ આ ગમખ્વાર ઘટનાના અહેવાલોને પુષ્ટિ આપી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *