નિવૃત બેન્ક અધિકારી જ બેન્કિંગ ફ્રોડનો ભોગ, રૂા. 16 લાખ ગુમાવ્યા

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


ઓનલાઇન પેન્શન કાર્ડ કઢાવવા જતાં ઠગાઇ થઇ

ગઠીયાએ ફોનનું એક્સેસ મેળવી લીધું, ફોન લોક થઇ જતાં ડેટા પણ ગુમાવવાનો વારો આવ્યો

રાજકોટ: રાજકોટમાં રહેતા નિવૃત બેન્ક અધિકારી જ બેન્કિંગ ફ્રોડનો ભોગ બન્યા છે. યુનિવર્સિટી રોડ પર મીલાપનગર પાસેની ગુલમહોર સોસાયટી શેરી નં. ૧માં રહેતા અને દેના બેન્કમાંથી સ્કેલ-૧ અધિકારી તરીકે નિવૃત થયેલા હસમુખભાઈ ગણાત્રા (ઉ.વ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *