પતંગ પર્વ દરમિયાન ૨૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં ઃ એકને ગંભીર ઇજા

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


પાટનગરમાં ૧૦૮ની સાયરનો ગુંજતી રહી

જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સને મળેલા ૧૧૮ કોલ્સમાં વેહિક્યુલર ટ્રોમાના ૩૭ અને નોન વેહિક્યુલર ટ્રોમાના ૩૧ કેસનો સમાવેશ

ગાંધીનગર :  પતંગના પર્વ ઉતરાયણ દરમિયાન પાટનગરમાં ૨૫ વ્યકિતઓ ઘાયલ થતાં
તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ પૈકીના એક

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *