
પાટનગરમાં ૧૦૮ની સાયરનો ગુંજતી રહી
જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સને મળેલા ૧૧૮ કોલ્સમાં વેહિક્યુલર ટ્રોમાના ૩૭ અને નોન વેહિક્યુલર ટ્રોમાના ૩૧ કેસનો સમાવેશ
ગાંધીનગર : પતંગના પર્વ ઉતરાયણ દરમિયાન પાટનગરમાં ૨૫ વ્યકિતઓ ઘાયલ થતાં
તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ પૈકીના એક
તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ પૈકીના એક
