પાનમ સિંચાઇ યોજનાના નિવૃત્ત ઇજનેરનો ૩૩.૯૩ લાખનો ભ્રષ્ટાચાર

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized

ગોધરા, તા.૧૮ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પાનમ સિંચાઈ વિભાગ નં.૩ના તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-૨ના નિવૃત્ત અધિકારી સ્નેહલ જસવંતલાલ શાહે પોતાની ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરીને મોટી રકમ ઘરભેગી કરીને મિલકતો વસાવી હોવાનું એસીબીની તપાસમાં બહાર આવતા એસીબીએ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાનમ સિંચાઈ પેટા વિભાગ નં.૩, ગોધરા ખાતે વર્ગ-૨માં અગાઉ ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલ જશવંતલાલ શાહ(રહે.કાર્તિકેય સોસાયટી, સૈયદ વાસણારોડ, વડોદરા) તા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *