
– 45 દિવસના લાંબા અંતર બાદ લોકલ ટ્રેનો ફરી પાટે દોડવાની હતી
– પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં અવધિ વધારાઈ
ભાવનગર : ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં ચાલી રહેલું પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં પાલિતાણા, બોટાદ સહિતની નવ ટ્રેન હજુ બે દિવસ કેન્સલ રહેશે.
પિટ લાઈન નં.-૨ના રિપેરીંગ કાર્ય માટે અગાઉ ૪૫દિવસનો બ્લોક લેવાયો હતો.
