પાલિતાણા, સુરેન્દ્રનગર સહિત 9 ટ્રેન 27 મી સુધી કેન્સલ રહેશે

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized

– 45 દિવસના લાંબા અંતર બાદ લોકલ ટ્રેનો ફરી પાટે દોડવાની હતી

– પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં અવધિ વધારાઈ

ભાવનગર : ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં ચાલી રહેલું પિટ લાઈનનું કામ પૂર્ણ ન થતાં પાલિતાણા, બોટાદ સહિતની નવ ટ્રેન હજુ બે દિવસ કેન્સલ રહેશે.

પિટ લાઈન નં.-૨ના રિપેરીંગ કાર્ય માટે અગાઉ ૪૫દિવસનો બ્લોક લેવાયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *