બાંગ્લાદેશમાં ગાયક જેમ્સનો કાર્યક્રમ રદ કરાયો : ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો

📅 Published: December 27, 2025 | 📂 Category: Uncategorized


– કટ્ટરપંથીઓએ ‘છાયા-નૌત’ સાંસ્કૃતિક કેન્દ્ર સળગાવ્યું

– લેખિકા તસ્લીમા નસરીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું : ‘કટ્ટરપંથીઓએ ધર્મ નિરપેક્ષતા અને પ્રગતિશીલ વિચારધારાને જાકારો આપ્યો છે’

ઢાકા : અહીંથી આશરે ૧૨૦ કી.મી. દૂર આવેલા ફરીદપુરમાં લોકપ્રિય ગાયક- સંગીતકાર અને બંદીશકાર જેમ્સનો સંગીત કાર્યક્રમ રદ કરવો પડયો હતો. કારણ કે કટ્ટરપંથી ઈસ્લામિસ્ટે કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તે નાટયગૃહ છાયા-નૌત તરફ ધસી જઈ ભારે પથ્થરમારો અને ઈંટ મારો કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *