બાંગ્લાદેશમાં હુમલાનો શિકાર ખોકન દાસનું પણ મોત, જીવતો બાળી નાખવાનો થયો હતો પ્રયાસ

📅 Published: January 3, 2026 | 📂 Category: Uncategorized

Bangladesh 4th Hindu Died : બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શરિયતપુર જિલ્લામાં પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાયેલા હિન્દુ દુકાનદાર ખોખન દાસ આખરે જિંદગીની જંગ હારી ગયા છે. બે દિવસ સુધી ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના છેલ્લા બે અઠવાડિયામાં બાંગ્લાદેશમાં કોઈ હિન્દુ પર થયેલો વધુ એક મોટો હુમલો છે, જેણે વચગાળાની સરકારની ભૂમિકા અને લઘુમતીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ખોખન દાસ પર હુમલો કેવી રીતે થયો?

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *