
– કામનું ભારણ ઘટાડવા અને કાર્ય સક્ષમતામાં વધારો કરવા
– બેન્કોમાં 5 દિવસનાં સપ્તાહના અમલીકરણ માટે હડતાલ – સુત્રોચ્ચાર કરાયા
ભાવનગર : બેન્કોમાં પાંચ દિવસનાં સપ્તાહના અમલીકરણ માટેની મોગણી સબ આજે ભાવનગરની રાષ્ટ્રીય કૃત બેન્કો અને તેમની બ્રાન્ચ મળી ૨૦૦૦ કર્મચારીઓએ હડતાળ પાડી હતી અને ૪૦૦ જેટલા કર્મચારીઓ નિલમબાગ એસ.બી.આઈ. પાસે એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા.
