બોરિસ જોનસનની બેદરકારીને કારણે બ્રિટનમાં કોરોના 23 હજાર લોકોને ભરખી ગયો, તપાસમાં દાવો

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

Boris Johnson and Corona News : બ્રિટનમાં કોવિડ-19 મહામારી દરમિયાન સરકારની કામગીરી અંગે થયેલી તપાસનો રિપોર્ટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સનના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે જોન્સન સરકારના બિન-ગંભીર વલણ અને નિર્ણયો લેવામાં થયેલા વિલંબને કારણે આશરે 23,000 લોકોના જીવ બચાવી શકાયા હોત. 

સમગ્ર બ્રિટનમાં કુલ 232,112 લોકોએ ગુમાવ્યા છે જીવ 

ઉલ્લેખનીય છે કે સમગ્ર બ્રિટનમાં કોવિડને કારણે કુલ 232,112 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમો બનાવવામાં વિલંબ અને સરકારની “અસ્તવ્યસ્ત અને ઝેરી કાર્યશૈલી”ને કારણે સમસ્યા વધુ વકરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *