'ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..', શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદી

📅 Published: January 23, 2026 | 📂 Category: Uncategorized


Shikshapatri Dwishatabdi Samaroh: દેશભરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં હાલ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી ચાલી રહી છે, આજે 23 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં સંબોધન કરતાં કહ્યું કે ‘આપણે સૌ એક ખાસ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. ભગવાન સ્વામીનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ, દ્વિશતાબ્દી ઉજવણી છે. આ પવિત્ર ઉત્સવમાં સહભાગી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ શુભ સમયે, હું આપ સૌ સંતોને નમન કરું છું. ભગવાન સ્વામીનારાયણના લાખો અનુયાયીઓને દ્વિશતાબ્દી ઉજવણી પર અભિનંદન આપું છું.’

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *