ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized

– બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલા પ્રકરણમાં

– નવનીત બાલધિયાએ ડીજીપી જેલ વિભાગ ગુજરાતને પત્ર પાઠવી તપાસની માંગ કરી

ભાવનગર : ભાવનગર જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બગદાણાના ચકચારી હુમલા કેસમાં બંધ જયરાજ માયાભાઈ આહીરને જેલ પ્રશાસન દ્વારા નિયમો વિરુદ્ધ વિવિઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નવનીત બાલધિયાએ તપાસની માગ કરી છે.ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *