મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓના ૪૦૦ જેટલા તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓનો વસવાટ હોવાનું એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના સંશોધકોના રિસર્ચમાં સામે આવ્યું છે.પહેલી વખત થયેલા આ પ્રકારના રિસર્ચમાં આ તમામ પ્રજાતિઓનું ડીએનએ ટેસ્ટિંગ સાથે ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવ્યું છે.

ઝૂઓલોજી વિભાગના સંશોધક ડો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *