
વડોદરાઃ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓના ૪૦૦ જેટલા તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓનો વસવાટ હોવાનું એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના સંશોધકોના રિસર્ચમાં સામે આવ્યું છે.પહેલી વખત થયેલા આ પ્રકારના રિસર્ચમાં આ તમામ પ્રજાતિઓનું ડીએનએ ટેસ્ટિંગ સાથે ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવ્યું છે.
ઝૂઓલોજી વિભાગના સંશોધક ડો.
