મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


ભારત- જર્મનીના કાર્યક્રમ બાદ

ફૂલો અને ડેકોરેશન સામગ્રીનો બેદરકારીપૂર્વક નિકાલ કરવામાં આવતા ૪૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ભારત અને જર્મની
વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનની પણ હાજરી હતી ત્યારે તે પૂર્ણ થયા બાદ
એજન્સી દ્વારા ડેકોરેશનના સામાન અને ફૂલોનો અયોગ્યની નિકાલ કરવામાં આવતા

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *