મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ

📅 Published: December 12, 2025 | 📂 Category: Uncategorized

– ખેડૂતોએ વીડિયો વાઇરલ કરી બળાપો કાઢ્યો

– અઠવાડિયે માત્ર એક ગાડીની ફાળવણી : કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર બે થેલી ખાતર મળતું હોવાની રાવ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખેડૂતો રવિ સીઝનની કામગીરી સમયે જ યુરિયા ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. ઝાલાવાડના ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનને વેઠયા બાદ જીરું, ચણા, વરિયાળી અને અજમો જેવા શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. હાલ પાકને ખાતરના છંટકાવની તાતી જરૂરિયાત છે, ત્યારે જ ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *