
– ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા શકિતના અભાવે
– કિકરીયા પાસેનું નાળુ પણ જોખમી, ગ્રામજનો આંદોલનના મૂડમાં
મોટા ખુંટવડા : મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી દુધાળા નં.૨ સુધીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. ચૂંટાયેલા પ્રતતિનિધિઓની ઈચ્છાશકિતના અભાવે મહુવા પંથકમાં અગત્યતા ધરાવતા આ માર્ગની દુર્દશા દિન પ્રતિદિન વધુ ને વધુ ખખડી રહી હોય ગ્રામજનો આંદોલનના મૂડમાં આવી ગયા છે.
