
14મીએ ભારત-ન્યુઝીલેન્ડની મેચના પગલે છવાતો ક્રિકેટફિવર : જૂના માધવરાય સિંધિયા ગ્રાઉન્ડમાં સૌથી વધુ શ્રીલંકાનાં 3, ભારતનાં 2 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું
રાજકોટ, : સાઉથ આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીને બાદ કરતા વન-ડે અને ટી-20માં ભારતીય ટીમે ઉમદા દેખાવ કરી બંને શ્રેણી જીતી છે અને હવે ન્યુઝીલેન્ડ સાથે તા. 11થી ઘરઆંગણે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. જેમાં પ્રથમ મેચ તા. 11મીએ વડોદરા બાદ તા. 14નાં રાજકોટ તથા તા.
