જૂનાગઢના રાણપુરમાં તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મનપા ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો છે. 45 વર્ષીય મનોજભાઈ મારુનું મોત થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
રાણપુરના તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો:ફાયર વિભાગે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
