'લાલ કિલ્લાની બહાર થયેલા બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો થયો ઉપયોગ', કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી માહિતી

📅 Published: December 26, 2025 | 📂 Category: Uncategorized


Delhi Car Blast Case: દિલ્હીના લાલ કિલ્લાની સામે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 40 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ ટન વિસ્ફોટકો પહેલાથી જ મળી આવ્યા હતા. વિસ્ફોટ પહેલા જ કાવતરામાં સામેલ આખી ટીમની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર નેટવર્કની તપાસ અમારી તમામ એજન્સીઓ દ્વારા ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવી હતી.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 9 લોકોની ધરપકડ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *